અસલી જે સંત હોઈ તે ચળે નહિ કોઈ દી
કપટ નહિ મન માંય જી
ગુરુજી ના વચનોને પરિપૂર્ણ સમજે
પ્રગની પુરુષ કહેવાય જી....અસલી જે સંત હોઈ તે
દેહરે મૂકે પણ વચન તૂટે નહિ ને
ગુરુજીના વચને વેચાય જી
બ્રહ્માદિક આવી જેના પારખા રે લેવે તોયે
આ મરજીવા જીવી જાય જી....અસલી જે સંત હોઈ તે
અમરીયા બની જે નિત નિત ખેલે રે
મરવું તો આળપંપાળ જી
ત્રિવિધિ નાં તાપમાં જગત બળે છે પણ
એને લાગે નહિ જરી જોને ઝાળ રે....અસલી જે સંત હોઈ તે
જીવનમરણ ની ફેરી જેને ટાળી રે
લાભ ને હાનિ મટી જાય જી
આશા ને તૃષ્ણા જેને એકે નહિ ઉરમાં
ભક્ત પરમ એ કહેવાય જી....અસલી જે સંત હોઈ તે
મનથી રે રાજી તમે એમજ રહેજો
તો રીજે સદા નકળંગ રાયજી
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ
અસલી રે સંત એ ગણાય જી ....અસલી જે સંત હોઈ તે
- ગંગાસતી ભજન PanbaiLybricsBhajan

કપટ નહિ મન માંય જી
ગુરુજી ના વચનોને પરિપૂર્ણ સમજે
પ્રગની પુરુષ કહેવાય જી....અસલી જે સંત હોઈ તે
દેહરે મૂકે પણ વચન તૂટે નહિ ને
ગુરુજીના વચને વેચાય જી
બ્રહ્માદિક આવી જેના પારખા રે લેવે તોયે
આ મરજીવા જીવી જાય જી....અસલી જે સંત હોઈ તે
અમરીયા બની જે નિત નિત ખેલે રે
મરવું તો આળપંપાળ જી
ત્રિવિધિ નાં તાપમાં જગત બળે છે પણ
એને લાગે નહિ જરી જોને ઝાળ રે....અસલી જે સંત હોઈ તે
જીવનમરણ ની ફેરી જેને ટાળી રે
લાભ ને હાનિ મટી જાય જી
આશા ને તૃષ્ણા જેને એકે નહિ ઉરમાં
ભક્ત પરમ એ કહેવાય જી....અસલી જે સંત હોઈ તે
મનથી રે રાજી તમે એમજ રહેજો
તો રીજે સદા નકળંગ રાયજી
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ
અસલી રે સંત એ ગણાય જી ....અસલી જે સંત હોઈ તે
- ગંગાસતી ભજન PanbaiLybricsBhajan
No comments:
Post a Comment